Aug 11, 2020 • 1h 14m
2M watch mins
ચાલો, ભણીએ બંધારણ.... બિન-સચિવલાય કલાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા કુલ 200 ગુણની છે. જે પૈકી બંધારણ અને જાહેર વહીવટ વિષયનાં કુલ ૫૦ ગુણભાર છે. એટલે કે કુલ પરીક્ષાનાં ગુણનો ચોથો ભાગ કહી શકાય. આ વિષયોને સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે સાંપ્રત-પ્રવાહોનો સમન્વય કરી જો અધ્યયન કરવામાં આવે તો મારા અનુભવ પ્રમાણે હું ચોક્કસ કહી શકું કે 45+ ગુણ અવશ્ય આવે જ. આ ૫૦ ગુણનો Target મેળવવા આપણે સૌ પ્રથમ બંધારણથી શરૂઆત કરીશું.
Ended on Aug 8, 2020
KANET DINESHKUMAR
Ended on Jan 20, 2021
Jadeja Yuvrajsinh
Ended on Aug 17, 2020
Kamlesh Solanki
Ended on Aug 19, 2020
Kamlesh Solanki