6K followers • History
Oct 3, 2020 • 1h 4m • 143 views
આ લેકચર જનરલ સ્ટટીઝના એકસ્પર્ટ કણેત દિનેશકુમાર દ્વારા બંધારણ અંગે સચોટ અને માત્ર સ્પ્રધાત્મક પરીક્ષાના સદર્ભમાં મોહનદાસ થી મહાત્મા સુધીની બાબત અંગે ચર્ચા કરવામાં આવશે. તો આ ક્ષાનરૂપી દરિયામાં ડુબકી લગાવવા સૌ સાથી મિત્રો આવી જજો જેમાં જી.પી.એસ.સી વર્ગ ૧ થી ૩ સુધીની બધી પરીક્ષાને આવરી લેવામાં આવશે.